Surprise Me!

ગણેશચતુર્થી નિમિતે મંદિરમાં ભક્તોની ભીડ | અમિત શાહ ફરી આવશે અમદાવાદ

2022-09-03 12 Dailymotion

ગણેશચતુર્થી નિમિતે મંદિરમાં ભક્તોનો ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ચુંટણી નજીક આવતા નેતા ઓના આટા ફેરા વઘી ગયા છે. ત્યારે અમિત શાહ ફરીથી અમદવાદ આવી રહ્યા છે. અને દિવસેને દિવસે ચુંટણીનો માહોલ જામી રહ્યો છે.

Buy Now on CodeCanyon